સુરત : લાજપોર જેલમાં બંધ નારાયણ સાઇએ આસારામની કોરોના સારવાર માટે જામીન માગ્યા, વધુ સુનાવણી 26મી મેના રોજ
સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાઇએ આસારામની કોરોના સારવાર માટે જામીન માંગ્યા…
સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાઇએ આસારામની કોરોના સારવાર માટે જામીન માંગ્યા…
કોરોનાથી સાજા થયેલ દર્દીઓમાં હવે ફુગજન્ય ગણાતો મ્યુકોરમાઇકોસીસનો રોગ જોવા મળી રહયો છે. આ બિમારીથી સુરતમાં વધુ બે…
કોરોનાથી સંક્રમિત થયા બાદ કેટલાક દર્દીઓમાં ફુગજન્ય મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ જોવા મળી રહયો છે. સુરતની વાત કરવામાં આવે…
સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આવી પહોચી મુલાકાત લીધી હતી, ત્યારે ગુજરાતમાં ઊભી થયેલી કોરોના…
એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે, તો બીજી તરફ ઑક્સીજનની પણ અછત હોવાની બૂમો ઉઠી રહી…
સુરત શહેરના અડાજણ વિસ્તારની એક દુકાનમાં અચાનક બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે બ્લાસ્ટની ઘટનામાં એક યુવક…
દર 3 વર્ષે નિયમ મુજબ વધવા પાત્ર સ્ટાઈપેન્ડની માંગ સાથે સુરત સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ તબીબો આવતીકાલથી સ્ટ્રાઈક…
સુરતમાં વહીવટીતંત્ર ભલે કોરોનાથી મૃત્યુ પામતાં લોકોનો વાસ્તવિક આંકડો ભલે છુપાવી રહી હોય પણ મનપાની વિવિધ ઝોન કચેરી…
સુરતમાં રામ નવમી નિમિતે કોવીડ હોસ્પિટલમાં રામધૂનનું આયોજન કરાયું હતું. જેમાં દર્દીઓના પરિવારજનો પણ જોડાયા હતા અને દર્દીઓ…
કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે રાજ્યભરમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં રાત્રિ કરફ્યુની સ્થિતિનો તાગ મેળવવા ખુદ…