સુરેન્દ્રનગર : રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગના કાર્યનું નિરીક્ષણ કર્યું…
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી.
સાયલા તાલુકાની કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 કામદારોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ખારાઘોડા રણ વિસ્તારમાં નીંચાણવાળા ભાગમાં છેલ્લા 15 વર્ષથી નર્મદાનું ઓવરફલો થયેલું પાણી બજાણા-ભરાડા વોકડા થઈને રણ વિસ્તારમાં ફરી…
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યાં હતા
કુડા ગામે માત્ર 150 રૂપિયાના ભાડાની બાકી પડતી ઉઘરાણી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી…
રાજકોટમાં રહી એમ.જે.કુંડલીયા કોલેજમાં F.y.BBAમાં અભ્યાસ કરતી એથ્લેટ દેવ્યાનીબા એમ. ઝાલાનું રનિંગ સ્પર્ધામાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સિલેક્શન…
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે
સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે ઉપર એસ.ટી. બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજયું…
કુપોષણ માટે પ્રચલિત બનેલા રણકાંઠા વિસ્તારમાં કુપોષણ સામે પડકાર ઝીલ્યાની સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાની અનોખી કહાની સામે આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રેલ્વે સ્ટેશનથી ભારતભરમાં રેલ્વે મારફતે મીઠાની નિકાસ થાય છે