🔴 Breaking
ભરૂચના ત્રાલસી ગામ નજીક દુર્ઘટના, માલગાડીની અડફેટે આવી જતાં એક યુવક ગંભીર રીતે થયો ઇજાગ્રસ્તભરૂચ: ઝઘડિયા GIDCમાં કંપનીઓના કોન્ટ્રાક્ટ મેળવવા માફિયાગીરીનો મામલો, પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યાભાવનગર : વરસાદ ખેંચાતા 7 થી વધુ તાલુકાઓમાં પાક પર ઈયળ અને જીવજંતુનો મોટો ઉપદ્રવ!અંકલેશ્વર: પ્રાચીન રતનેશ્વર મહાદેવ મંદિરે 31મી ઓગષ્ટના રોજ ભવ્ય લોકડાયરો યોજાશેવલસાડ : પાકા રસ્તા-સુરક્ષા દીવાલની માંગ સાથે કાંઠા વિસ્તારના ગ્રામજનોનો ભાજપ કાર્યાલય પર હોબાળો…સાળંગપુરધામમાં શ્રાવણ’ની ઉજવણી… : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચોકલેટનો અન્નકૂટ તથા મોરપીંછ થીમ આધારિત શણગાર કરાયો…ભરૂચ: જંબુસર-આમોદ પંથકમાં  અપૂરતા વરસાદથી ખેડૂતો ચિંતાતુર, MLA ડી.કે.સ્વામીએ CMને પત્ર લખી પાણી છોડવા કરી રજુઆતભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ‘સમરસ કળશ કાવડ યાત્રા’ યોજાઈ, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયાભરૂચના ત્રાલસી ગામ નજીક દુર્ઘટના, માલગાડીની અડફેટે આવી જતાં એક યુવક ગંભીર રીતે થયો ઇજાગ્રસ્તભરૂચ: ઝઘડિયા GIDCમાં કંપનીઓના કોન્ટ્રાક્ટ મેળવવા માફિયાગીરીનો મામલો, પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યાભાવનગર : વરસાદ ખેંચાતા 7 થી વધુ તાલુકાઓમાં પાક પર ઈયળ અને જીવજંતુનો મોટો ઉપદ્રવ!અંકલેશ્વર: પ્રાચીન રતનેશ્વર મહાદેવ મંદિરે 31મી ઓગષ્ટના રોજ ભવ્ય લોકડાયરો યોજાશેવલસાડ : પાકા રસ્તા-સુરક્ષા દીવાલની માંગ સાથે કાંઠા વિસ્તારના ગ્રામજનોનો ભાજપ કાર્યાલય પર હોબાળો…સાળંગપુરધામમાં શ્રાવણ’ની ઉજવણી… : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચોકલેટનો અન્નકૂટ તથા મોરપીંછ થીમ આધારિત શણગાર કરાયો…ભરૂચ: જંબુસર-આમોદ પંથકમાં  અપૂરતા વરસાદથી ખેડૂતો ચિંતાતુર, MLA ડી.કે.સ્વામીએ CMને પત્ર લખી પાણી છોડવા કરી રજુઆતભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ‘સમરસ કળશ કાવડ યાત્રા’ યોજાઈ, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

Tag: <span>survey</span>

ભરૂચ: જંબુસર નજીક દરિયામાં ONGCના સર્વે માટે જઈ રહેલ કામદારોની બોટ પલટી, LIVE દ્રશ્યો સામે આવ્યા

Dec 7, 2025 1 min read

ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી…

ભરૂચ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 355 ટીમો બનાવીને 654 ગામમાં પાક નુકસાની અંગે સર્વેની કામગીરી કરાઈ પૂર્ણ

Nov 4, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની…

અમરેલી : રાજુલામાં ખેતીના પાકને નુકસાન અંગેના ડિજિટલ સર્વે સામે નારાજગી,72 ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ

Oct 31, 2025 1 min read

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો…

ગીર સોમનાથ : કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરીનો પ્રારંભ

Oct 31, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા વિશાળ સર્વેની કામગીરીનો…

ભરૂચ : પાણી પહેલા પાળ બાંધવાની કવાયત, આરોગ્ય વિભાગે ચાંદીપુરાને અટકાવવા સર્વે કરી દવાનો છંટકાવ કર્યો

Jul 22, 2024 1 min read

ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ ચાંદીપુરા રોગ અન્વયે અટકાયતી ના ભાગરૂપે નેત્રંગ, વાલીયા,ઝઘડીયા, આમોદ, જંબુસર, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા તાલુકાઓમાં ૪૯૦ જેટલી આરોગ્યની ટીમ દ્વારા…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”ના રૂટનો સર્વે કરવા કોંગ્રેસની ટીમના નર્મદા જીલ્લામાં ધામા…

Jan 30, 2024 1 min read

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા માટે કોંગ્રેસની ટીમ નર્મદા જીલ્લા ખાતે આવી પહોચી…

ડાંગ : તા. 3જી નવેમ્બરથી રાષ્ટ્રીય કક્ષાનો શૈક્ષણિક સિદ્ધિ માપન અંગે સર્વેક્ષણ હાથ ધરાશે…

Nov 2, 2023 1 min read

ગુજરાતમાં સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે ધોરણ-૩, ૬ અને ૯ના બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટેનો આ પ્રયાસ છે.

સુરત: ચોમાસુની ઋતુમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો, તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો

Aug 20, 2022 1 min read

સુરતમાં દર વર્ષે ચોમાસુની ઋતુની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે

ગુજરાત સરકારની “પ્રશંસનીય” કામગીરી, વરસાદના વિરામ બાદ રોડ-રસ્તાના સમારકામ અને નુકશાની સામે ડ્રોન સર્વે શરૂ

Jul 17, 2022 1 min read

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને મોટું નુકશાન થવા પામ્યું છે,

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે શરૂ, અનેક તથ્યો અને સત્યો સામે આવશે, સામાન્ય લોકો માટે રસ્તો બંધ

May 14, 2022 1 min read

વારાણસીના જ્ઞાનવાપી સંકુલનું સત્ય બહાર લાવવા કોર્ટના આદેશ પર તમામ પક્ષકારોની હાજરીમાં સર્વેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.…