ભરૂચ: શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયુ, માર્ગ વન વે જાહેર
ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયું. છે.
ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયું. છે.
અંડરબ્રિજના નિર્માણમાં તંત્રએ બુધ્ધિનું દેવાળું ફુંકતા વિદ્યાર્થીઓને જીવના જોખમે દિવાલ ઓળંગી અભ્યાસ માટે જઇ રહયાં છે.