ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકના નવનિર્મિત બિલ્ડિંગ-સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ…
સરકાર ખેડૂતો અને અસંગઠિત વર્ગના લોકો સહિત તમામ વર્ગો માટે ઉત્કૃષ્ઠ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.
સરકાર ખેડૂતો અને અસંગઠિત વર્ગના લોકો સહિત તમામ વર્ગો માટે ઉત્કૃષ્ઠ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પીપલ્સ પાર્કનું લોકાર્પણ ચાંદલોડિયા વોર્ડમાં રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરાયું થલતેજ અને રાણીપ…
કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર…
પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 હજાર જેટલા ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન…
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા (ખોવાયા) છે, તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. પોસ્ટરો લાગતા જ…
આજે એટલે કે 8 માર્ચે દેશભરમાં રંગોનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હોળી નિમિત્તે સવારથી જ લોકો…
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી ચૂંટણીલક્ષી બેઠક, ત્રિદિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત
2017 માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટ આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી…
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. ત્યારે તેમના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી છે.…
ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. શાહે કલમ 370 બાદના ત્રણ વર્ષમાં…