ભરૂચ: દેવાલયો અનલોક થતાં ભક્તોનો ધસારો
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો, નિયમોના પાલન સાથે દેવાલયો ખોલવામાં આવ્યા.
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો, નિયમોના પાલન સાથે દેવાલયો ખોલવામાં આવ્યા.
રાજ્યમાં કોરોનના કેસમાં ઘટાડો, સરકારે નિયંત્રણો હળવા કર્યા. બગીચામાં જોવા મળી રોનક.
કોરોનાની બીજી લહેરમાં બંધ કરાયું હતું મંદિર, ભીડને રોકવા માત્ર 50 વ્યકતિઓને અપાતો પ્રવેશ.
રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સરકાર દ્વારા નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી છે જે મુજબ આવતી કાલથી…
છેલ્લા 2 મહિનાથી ગુજરાતમાં આવેલી કોરોનાની બીજી લહેરે રાજ્યની તમામ ગતિવિધિઓને તહેસ-નહેસ કરી નાખી હતી અને કોરોના સંક્રમણ…
રાજયમાં વધેલાં કોરોનાના કેસ બાદ આપવામાં આવેલાં મીની લોકડાઉનમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે. સરકારે આવશ્યક સેવાઓ સિવાયની…
અમદાવાદ સહિત રાજયના 36 શહેરોમાં ચાલી રહેલાં લોકડાઉનમાં સરકારે વધુ છુટછાટ આપતાં બજારો ફરીથી ધમધમતાં થયાં છે. આ…