ભાવનગર : જીવદયા અને કરુણાને વરેલી ગુજરાત સરકાર દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરાય..
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ થકી ભાવનગર જિલ્લામાં ૧૭૦૪૯ અનાથ અને અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ થકી ભાવનગર જિલ્લામાં ૧૭૦૪૯ અનાથ અને અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે.