અંકલેશ્વર: સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી, 8 ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.