ભરૂચ : મમતા બેનરજી વિરુદ્ધ ભાજપમાં ઉકળતો ચરુ, ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કર્યું પૂતળાનું દહન, જાણો સમગ્ર મામલો..!
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.