અંકલેશ્વર: J.B.મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા…
અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા…
વિવિધ વિસ્તારોમાં કેન્સર દિવસ નિમિત્તે લોકજાગૃતિ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા પિન્કેથોનનું આયોજન કરી અવેરનેસ રેલી યોજવામાં આવી હતી.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી.
7 નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એક એવો રોગ છે જેણે 2022માં 14 લાખ લોકોને…
સુરત જિલ્લા પોલીસ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે ડુમસ વિસ્તારમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.