બનાસકાંઠા : ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં પદયાત્રીઓ માટે ભક્તિ, ભોજન અને સેવાનો અનોખો સંગમ
અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રુષા સાથે તમામ…
અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રુષા સાથે તમામ…
આગામી તા. 7મી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર…
અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી માતાજીના દર્શન અને ધ્વજારોહણ માટેની પરંપરાગત પદયાત્રા આ વર્ષે 27માં વર્ષે ભવ્ય રીતે રવાના…
છેલ્લા ૧૧ વર્ષથી સતત આ સંઘ શ્રદ્ધાળુઓને સાથે રાખીને અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પગપાળા જાય છે આ વર્ષે…
શ્રાવણ વદ દશમના રોજ ઝાડેશ્વર ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરે ધ્વજા પૂજા કરી પગપાળા સંઘને ઝાડેશ્વર ગામના વડીલો…
રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રૂપિયા 1632 કરોડનો મેગા માસ્ટર…
મંદિરે ધાર્મિક કાર્યક્રમમો સહિત માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં…
અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના…
મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે
ભરૂચના દાંડિયાબજાર સ્થિત 2065 વર્ષ પ્રાચીન અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભ થતા ભક્તોએ માં અંબાના દર્શન અને પૂજા…