ભાવનગર : ચાંદીપુરા વાયરસથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, લોકોને સાવચેત રહેવા અપીલ કરાય…
ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા ચકચાર મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત ચાંદીપુરા વાયરસના કહેરથી…
ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા ચકચાર મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત ચાંદીપુરા વાયરસના કહેરથી…
Featured | સમાચાર, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ભરડો લઈ રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાલ…
સમાચાર, ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક બાળકોનું મૃત્યુ…
દેશ | Featured | સમાચાર ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વઘુ ચાર બાળકોના મૃત્યુ થયા છે.ચાંદીપુરાથી કુલ મરણાંક હવે…
સમાચાર ,ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક બની, આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા આંકડા, રાજ્યમાં કુલ 124…
ચાંદીપુરા વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે શાળા, આંગણવાડી સહિત સ્લમ વિસ્તારમાં સધન સફાઈ સાથે દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી ગુજરાત | ભરૂચ | આરોગ્ય…
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ તેમજ આરોગ્યની જરૂરી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં…
સાડા પાંચ વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ગુજરાત | ભરૂચ…
જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રેશર પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માંખીનો નાશ કરાઈ રહ્યો છે…
આ ઘાતક વાયરસ થી બચવા માટે સાવચેતી જ સલામતી હોવાનો પ્રજાજોગ સંદેશ અંકલેશ્વરના બાળરોગ નિષ્ણાત તબીબો એ આપ્યો…