ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીમાં NCTLની લાઇનમાંથી પ્રદુષિત પાણી વહ્યા બાદ ફીણ નજરે પડ્યું !
ઝઘડિયા જીઆઈડીસીમાં NCTLની લાઇનના વાલ્વમાંથી રાસાયણિક યુક્ત પ્રદૂષિત પાણી બહાર વહેતાં સાથે જ સફેદ ફીણ જોવા મળતા સ્થાનિકોમાં…
ઝઘડિયા જીઆઈડીસીમાં NCTLની લાઇનના વાલ્વમાંથી રાસાયણિક યુક્ત પ્રદૂષિત પાણી બહાર વહેતાં સાથે જ સફેદ ફીણ જોવા મળતા સ્થાનિકોમાં…
વંદખાડીમાં અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગોના વહેતા પ્રદુષિત પાણી બાબતે કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખવામાં…
ગટર ઉભરાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી કેશવપાર્ક સોસાયટી સ્થિત શ્રવણ સ્કૂલ પાસે…
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા…
દૂષિત પાણી પીવાથી 21 લોકોને ઝાડા ઉલટી થતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે,જ્યારે પાલિકામાં રજૂઆત બાદ પણ કોઈ…
રાજ્ય સરકારના પોલ્યુશન વિભાગ દ્વારા વીઈસીએલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
GPCB દ્વારા જવાબદાર ઉદ્યોગો સામે કોઈપણ પ્રકારના કડક પગલાં ભરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.