ભરુચ : વાવાઝોડાથી નુકસાન થયેલ લાઈનનું રીપેરીંગ કરતાં 2 કર્મચારીઓને કરંટ લાગ્યો, ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડાયા
બિપોરજોય વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં ભારે નુકશાન પહોચડ્યું છે. ત્યારે જંબૂસરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે વિજતારો તૂટી ગયા હતા.
બિપોરજોય વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં ભારે નુકશાન પહોચડ્યું છે. ત્યારે જંબૂસરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે વિજતારો તૂટી ગયા હતા.