બનાસકાંઠા : રેલ્વે ટ્રેક ઓળંગવા જતાં ટ્રેનની અડફેટે આવી જતાં 3ના મોત, દાદા સાથે 2 પૌત્રીઓના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો
ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો