ગુજરાત પાંચ જિંદગી ડૂબી: બોટાદમાં કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં 5 યુવાનોના મોત એક સાથે પાંચના મોતથી બોટાદ પંથકમાં ભારે ગમગીની ફેલાઈ છે. તમામ મૃતકો બોટાદના મહંમદનગર વિસ્તારમાં રહેતા હતા. By Connect Gujarat 13 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn