સાબરકાંઠા : ગુણભાંખરીમાં બે દિવસીય ચિત્ર-વિચિત્ર મેળાનું રંગેચંગે સમાપન, આદિવાસી સંસ્કૃતિનો વૈભવ છલક્યો
સાબરકાંઠામાં પોશીનાનાં ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ,પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્ર મેળાનું રંગેચંગે સમાપન થયું છે.