ભરૂચ: બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા ! ભાજપ-કોંગ્રેસના આગેવાનો જોડાયા
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતી નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં કરવામાં આવ્યા જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના નેતાઓ જોડાયા
/connect-gujarat/media/media_files/2025/04/14/ztZNQP6DTv4wsrc3kugK.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/14/babbaaaa-786445.jpg)
/connect-gujarat/media/post_banners/b32a5b48ea94e2f4e19cb07ed08b95c989524df0fba4bd2075143632b78d6666.jpg)