ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે વિવાદ વકર્યો, ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગે ચર્ચાનો ઇનકાર કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા વધારાના ટેરિફ બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે મહત્વની અપડેટ પણ આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા વધારાના ટેરિફ બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે મહત્વની અપડેટ પણ આવી છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લાદ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.
રશિયન તેલની સતત આયાતને કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર 25% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં ઘટાડો થયો.
અમેરિકાના એરિઝોના રાજ્યના નાવાજો નેશન વિસ્તારમાં એક નાનું મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા.
આ કાર્યક્રમ તો અમેરિકાના હ્યુસ્ટનમાં છે, પરંતુ તેના આયોજક અહીંની પાકિસ્તાની રેસ્ટોરાંના માલિક છે. આ કાર્યક્રમ ભારત-પાકિસ્તાન સ્વતંત્રતાદિવસના સંદર્ભમાં યોજાયેલો છે.
વિમાન સમુદ્રમાં ક્રેશ થયા બાદ તાત્કાલિક બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, જેનાથી પાઇલટનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં પાઇલટને નાની ઇજાઓ થઈ
વાણિજ્ય મંત્રાલયના ઉચ્ચ પદના સૂત્રોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત અમેરિકા માટે તેનું કૃષિ, ડેરી ક્ષેત્ર ખોલશે નહીં અને અમેરિકન નિકાસ માટે આ માલ પર ડ્યુટી રાહત આપી શકાતી નથી.
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે ૨૫ ટકા જેટલો ટેરીફ લાદતા ભારતીય ઉદ્યોગો ઉપર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાય રહી છે.