સુરતસુરત : અમરોલીમાં પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી માથામાં કુકર મારી પતિએ કરી હત્યા સુરતના અમરોલી સ્થિત હળપતિવાસમાં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી ઢોરમાર મારી માથામાં કુકરના ઘા ઝીંકતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. By Connect Gujarat 20 Dec 2021 17:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn