અમદાવાદ : ભગવાન જગન્નાથજી 148મી રથયાત્રાની તૈયારીઓનો અક્ષય તૃતિયા નિમિત્તે પ્રારંભ, રથની ચંદન પૂજા કરાય...
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે