ભરૂચ ભરૂચ: બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા ! ભાજપ-કોંગ્રેસના આગેવાનો જોડાયા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતી નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં કરવામાં આવ્યા જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના નેતાઓ જોડાયા By Connect Gujarat Desk 14 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સુરતના માન દરવાજા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી By Connect Gujarat Desk 14 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn