NCERT એ નવા સિલેબસ માટે સુધા મૂર્તિ અને શંકર મહાદેવનને સોંપી જવાબદારી…..
ભારતના ફેમસ સિંગર શંકર મહાદેવન, ઈંફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુધા મૂર્તિ જેવા દિગ્ગજ રાષ્ટ્રીય શિક્ષા નીતિના હેઠળ ભારતના ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓનો સિલેબસ તૈયાર કરશે.
ભારતના ફેમસ સિંગર શંકર મહાદેવન, ઈંફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુધા મૂર્તિ જેવા દિગ્ગજ રાષ્ટ્રીય શિક્ષા નીતિના હેઠળ ભારતના ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓનો સિલેબસ તૈયાર કરશે.
પાકિસ્તાનમાં આર્થિક હાલત કફોડી બનતાં શાહબાઝ શરીફની સરકાર પર જોખમ ઊભું થયું હતું અને સરકારની નિષ્ફળતા, વિપક્ષોનો સતત વિરોધ થતો હતો.
આગામી સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ અસ્થિર બની શકે છે. રોકાણકારો રિટેલ અને જથ્થાબંધ ફુગાવા સાથે વેપાર ખાધ જેવા મુખ્ય આંકડાઓ પર નજર રાખશે.
ભારતીય વાયુસેના હવે મેક ઈન ઈન્ડિયા હેઠળ તેના પ્રોજેક્ટ ચિત્તાને આગળ વધારવાની યોજના બનાવી રહી છે.
ભારતે શનિવારે (12 ઓગસ્ટ) 5 T20 શ્રેણીની ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-2થી બરાબરી કરી લીધી છે.
કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.