PM મોદીએ દેશના 140 કરોડ લોકોને કહ્યું, 'આગલા વર્ષે વધુ આત્મવિશ્વાસ સાથે આ લાલ કિલ્લા પર આવીશ'
PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને સંબોધિત કર્યા.કહ્યું કે આગામી વખતે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે આ લાલ કિલ્લા પર આવશે
PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને સંબોધિત કર્યા.કહ્યું કે આગામી વખતે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે આ લાલ કિલ્લા પર આવશે
એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે ટુર્નામેન્ટ માટે તેમની ટીમની જાહેરાત કરી દીધી છે,
દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે લોકોને અંતિમ સંસ્કાર કરવા માટે પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘની બદલી બાદ નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો હતો.
રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. અને તેના સારા જીવનની શુભેચ્છા પાઠવે છે