ભરૂચ : “હર ઘર તિરંગા 2.0” અભિયાન અંતર્ગત વોર્ડ નં. 1 અને 2ના સભ્યોએ બાળકોને તિરંગાનું વિતરણ કર્યું...
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2ના સભ્યો દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2ના સભ્યો દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ભરૂચના બુટલેગરને ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો
મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
જો તમે ફરવાના શોખીન હો તો ઉપાડી લો તમારી બેગ અને અણુક ખાસ સ્થળોની મુલાકાત લેવા નીકળી પડો.
આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે.
ISRO આજે એટલે કે 14મી ઓગસ્ટે ત્રીજી વખત ચંદ્રયાન-3ની ઓર્બિટ ઘટાડશે. અત્યારે તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.