ભરૂચ: જુના શક્કરપોર ભાઠા ગામે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો બાબતે કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના શક્કરપોર ભાઠાના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી
/connect-gujarat/media/media_files/2025/11/10/bhadbhut-barrage-project-2025-11-10-16-20-28.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/24/padtr-2025-09-24-15-52-59.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/11/pdtr-prshno-2025-09-11-15-51-45.jpg)