ભરૂચ : મકાન પર પાલખ બાંધતી વેળા વીજ કરંટથી દાઝેલા ભાઈ-બહેનનું વડોદરામાં સારવાર દરમ્યાન મોત...
બન્ને ઇજાગ્રસ્ત શરીરે 70 ટકાથી વધુ દાઝી ગયા હોવાના કારણે ગંભીર પરિસ્થિતિમાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા