ભરૂચ: આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા વાલિયાના વિવિધ ગામોમાં ફરી
ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા શનિવારના રોજ ભરૂચના વાલિયા તાલુકામાં વિવિધ ગામોમાં ફરી
ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા શનિવારના રોજ ભરૂચના વાલિયા તાલુકામાં વિવિધ ગામોમાં ફરી
ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે