ભરૂચ: જૈન એલર્ટ ગૃપ દ્વારા ST બસના ડ્રાયવર- કંડકટરનું કરાયુ સન્માન !
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જૈન એલર્ટ ગ્રુપ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે એસટી બસના ડ્રાઇવર અને કંડકટર સહિત કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું