• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ: એસ.ટી.ની.સલમાત સવારી જોખમી બની? ઘેટા-બકરાની જેમ મુસાફરો મુસાફરી કરવા મજબૂર !

બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.

author-image
By Connect Gujarat 21 Apr 2023 in ભરૂચ સમાચાર
New Update
ભરૂચ: એસ.ટી.ની.સલમાત સવારી જોખમી બની? ઘેટા-બકરાની જેમ મુસાફરો મુસાફરી કરવા મજબૂર !

સલામત સવારી એસ.ટી. અમારીના સૂત્ર સાથે દોડતી ગુજરાત એસ.ટી.વિભાગની બસ કેટલી સલામત છે એના દ્રશ્યો જામનગરથી જોવા મળ્યા હતા. જામનગરમાં ચાલુ એસટી બસનો પાછળનો કાચ તૂટી જતાં બે વિદ્યાર્થી રસ્તા પર પટકાયા હતા જો કે બન્ને વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો ત્યારે એસ.ટી.બસમાં મુસાફરોની ભયાનક ભીડના દ્રશ્યો ભરૂચથી જોવા મળી રહ્યા છે

સલામત સવારી એસ.ટી.અમારી આ સૂત્ર સાથે ગુજરાતનાં ખૂણે ખૂણે એસ.ટી.બસ દોડે છે અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે એસ.ટી.બસ જાણે જીવાદોરી છે પરંતુ આ બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ બનાવમાં બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો ત્યારે હવે દ્રશ્યો જુઓ... આ દ્રશ્યો ભરૂચ એસ.ટી.ડેપોના છે..ભરૂચ એસ.ટી.ડેપો મુસાફરોથી ભરચક તો દેખાઈ જ રહયું છે પરંતુ બસમાં પણ ક્ષમતા કરતા વધારે મુસાફરો સવાર થઈ રહ્યા છે બસમાં જગ્યા મેળવવા માટે જાણે પડાપડી કરી રહ્યા છે ત્યારે એસ.ટી.બસની આ સવારી કેટલી સલામત છે એના પર પણ એક પ્રશ્નાર્થ છે

ખાસ કરીને ભરૂચથી જંબુસર જતા રુટની મોટાભાગની તમામ બસની હાલત કઈક આવી જ છે. 56 સીટની બસમાં 100 મુસાફરો મુસાફરી કરતા હોવાનું જોવા મળ્યું છે. મુસાફરો કહી રહ્યા છે કે એસ.ટી.બસ નિયમિત આવતી નથી અને આવી જાય તો પણ અંદર મુસાફરો જ એટલા હોય કે જીવના જોખમે પણ તેઓએ મુસાફરી કરવી પડે છે ત્યારે બસની ફ્રિકવન્સી વધારવાની માંગ મુસાફરો પણ કરી રહ્યા છે. આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યુ કે હાલ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં બસના રૂટ વધારવાનું આયોજન ચાલી રહયું છે

#ST Depo #ST Bus #GSRTC #સલામત સવારી એસ.ટી.અમારી #ConnectGujarata #Bus Pasengers #Gujarat GSRTC #Bharuch #Bharuch ST Bus #Bharuch ST Bus Depo #bharuchnews
Related Articles
bharuch Muder ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
Bharuch Grampanchayat Election ભરૂચ logo logo
LIVE

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jun 20 2025
one ntion ભરૂચ logo logo
LIVE

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
Volunteer ભરૂચ logo logo
LIVE

ભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
jngaaaa ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર : ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં 86.63 ટકા નોંધાયું મતદાન,20 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં બંધ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
chklse ભરૂચ logo logo
LIVE

ભરૂચ: ઐતિહાસિક રતન તળાવની સાફ સફાઈ શરૂ કરાઇ, BJP પ્રમુખ પ્રકાશ મોદીએ તળાવને પીકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા કરી માંગ

ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 20 2025
Latest Stories
રાશિ ભવિષ્ય 21 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ logo logo
LIVE

રાશિ ભવિષ્ય 21 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    આગામી 5 દિવસ સુધી દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • રાશિ ભવિષ્ય 21 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
  • આગામી 5 દિવસ સુધી દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
  • અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય
  • ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર
  • ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
  • ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
  • દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...
  • નર્મદા : સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ વેચવાના મોટા ષડયંત્ર સામે સવાલ..!
  • ભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...


© Copyrights 2024. All rights reserved.

Powered by