અંકલેશ્વર : રમઝાન ઈદના પર્વને ધ્યાનમાં રાખી વિભાગીય પોલીસ વડાની અધ્યક્ષતામાં મળી શાંતિ સમિતિની બેઠક
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ઈદનો તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ઈદનો તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી
ભરૂચમાં નકલી પોલીસનો ત્રાસ પ્રેમી પંખીડાને પોલીસના નામે બનાવ્યા નિશાન રૂ.50 હજાર પડાવ્યા પોલીસે આરોપીની કરી ધરપકડ
ભરૂચ તાલુકાના દશાન ગામેથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે
રોકડ રકમ 2.75 લાખ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 10 લાખથી વધુના માલમત્તાની ચોરી થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે ધર્માંતરણ સામે આવ્યા બાદ આમોદ તાલુકાના પુરસા ગામે પણ ધર્માંતરણ કરાવવાનું પણ ચાલતો હોવાના પ્રકરણમાં પોલીસે વધુ એક ગુનો દાખલ કરી મોરબી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અસામાજીક તત્વો છાત્રાઓ, યુવતીઓ તથા મહિલાઓની છેડતી કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે.