જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં ભવનાથના સાધુ-સંતોએ હાથ ધર્યું સફાઈ અભિયાન...
જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથના સાધુ-સંતોએ પરિક્રમાના રૂટ તેમજ ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી લોકોમાં સ્વચ્છતાનો સંદેશ પાઠવી જાગૃતિ લાવી હતી.
/connect-gujarat/media/media_files/2024/11/22/eEs45pCzKUyzz5fZtypg.jpg)
/connect-gujarat/media/post_banners/e55f7a25536bf45533998d1eab27199f9085fe041eae66193d44add9d4f2041d.jpg)
/connect-gujarat/media/post_banners/a11622809faca0fc59cbc91b5fac6d84bcc87d3fd18891d26a166b53c0626919.jpg)