દેવભૂમિ દ્વારકા : મુકેશ અંબાણીએ પુત્ર અને પુત્રવધૂ સાથે કર્યા ભગવાન દ્વારકાધીશના દર્શન, પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી...
ભગવાન દ્વારકાધીશના પવિત્ર દર્શન કરીને અંબાણી પરિવારે અત્યંત ધન્યતા અને સંતોષની અનુભૂતિ કરી હતી. જે તેમના આધ્યાત્મિક જોડાણને દર્શાવે છે. અંબાણી પરિવાર દ્વારકાધીશમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે