ભરૂચ: 75માં વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
૭૫માં વનમહોત્સવમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ૮ કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે.
/connect-gujarat/media/media_files/2025/10/05/mokhdi-village-2025-10-05-12-45-54.jpg)
/connect-gujarat/media/media_library/f0f4ecba99028b2228cb6aedd094e3f9cee65cb06390b2ab94a9ec43720e73e4.jpg)