કેદારનાથ રૂટ પર ભૂસ્ખલનમાં 40 શ્રદ્ધાળુઓ ફસાયા, SDRF એ તેમને બચાવ્યા
ભૂસ્ખલનમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) એ સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવ્યા
ભૂસ્ખલનમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) એ સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવ્યા
હિમાચલના ઘણા ભાગોમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ શિમલાના જાટોદમાં એક પિકઅપ વાહન પર કાટમાળ પડ્યો હતો, જેના કારણે વાહન સંપૂર્ણપણે નુકસાન થયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદ પછી પૂરનો સામનો કરી રહેલા પૂર્વોત્તર રાજ્યોને શક્ય તેટલી મદદની ઓફર કરી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચિત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો
કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 205 લોકોના મોત
કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. સવારે 2 થી 6 વાગ્યાની વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં ચાર ગામો ધોવાઈ ગયા હતા
કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે ભૂસ્ખલનમાં 47 લોકોએ ગુમાવ્યો છે જીવ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે ચોમાસા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં પૂરને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરશે.