અંકલેશ્વર: પાકિસ્તાનનો સર્વનાશ હવે નિશ્ચિત છે, બિહાર રાજ્યસભાના MP ધર્મશીલા ગુપ્તાનું નિવેદન
અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે રાજ્ય સભાના મહિલા સાંસદ ધર્મશીલા ગુપ્તાએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું