ભરૂચ:ભાજપનું નવું કાર્યાલય શ્રી કમલમ રૂ.6.50 કરોડના ખર્ચે નિર્માણ પામશે, CR પાટીલના હસ્તે ખાતમુર્હુત
ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા 6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/09/12/bjp-gnf-2025-09-12-11-34-35.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/22/hIQfg9H5m6y5SfKUQ87a.jpeg)
/connect-gujarat/media/post_banners/c3073c47d63b9e8a63fc0730908629d2527e186018dd42b3f18a3d97f46b835d.jpg)