ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા કક્ષાનો "ગુજરાત ગૌરવ અભિયાન" કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં તૈયાર થયેલાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ચાવી આપી આવાસો સુપ્રત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં તૈયાર થયેલાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ચાવી આપી આવાસો સુપ્રત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કલક ગામ અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે બે બ્રિજ તૈયાર થનાર છે