ગુજરાતજામનગર : ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી. By Connect Gujarat 13 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કોરોના કાળથી બંધ થયેલ અન્નપૂર્ણા યોજના પુનઃ શરૂ થશે, હવે 10 નહીં પણ રૂ. 5માં મળશે જમવાનું : રાજ્યમંત્રી અન્નપૂર્ણા યોજના વિશે રાજ્યમંત્રીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજના નવા ક્લેવર સાથે ટૂંક સમયમાં આવી રહી છે. By Connect Gujarat 20 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ઔધ્યોગિક તાલીમ સંસ્થાના નવ નિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ,શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરમાં રૂ.37 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓદ્યોગીક તાલીમ સંસ્થાના નવા બિલ્ડીંગનું શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું By Connect Gujarat 28 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નર્મદા મૈયા બ્રિજથી ઉભી થઇ રોજગારીની નવી તકો, સ્થાનિકો ખુશખુશાલ ભરૂચની નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયાં બાદ જુના નેશનલ હાઇવે પર વાહનોની સંખ્યા વધી છે. By Connect Gujarat 28 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn