શિવરાત્રીના અવસરે શેરબજાર બંધ, શેરોની ખરીદી-વેચાણ થશે નહીં.
આજથી 8 માર્ચ, 2024 ના રોજ, મહાશિવરાત્રિ નિમિત્તે ભારતીય શેરબજારમાં કોઈપણ પ્રકારની ખરીદ-વેચાણ થશે નહીં.
આજથી 8 માર્ચ, 2024 ના રોજ, મહાશિવરાત્રિ નિમિત્તે ભારતીય શેરબજારમાં કોઈપણ પ્રકારની ખરીદ-વેચાણ થશે નહીં.
બુધવારના રેકોર્ડ ઉછાળા બાદ સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે બજારની શરૂઆત સપાટ થઈ હતી.
ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું.
સોમવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારના બંને સૂચકાંકો વધારા સાથે ખુલ્યા હતા. આજે નિફ્ટી અને સેન્સેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.
ભારતીય શેરબજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં શનિવારે સાપ્તાહિક રજાઓમાં બે વખત લાઈવ ટ્રેડિંગ સત્રોનું આયોજન કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રૂપિયા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેકટ્રોનિક્સ પ્લેટફોમ ઉપર બિડિંગ કરવામાં આવ્યું હતું.