જામનગર: આવાસનો ત્રણ માળનો બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત,CM ભુપેન્દ્ર પટેલ દ્વારા સહાયની કરવામાં આવી જાહેરાત
શહેરના સાધનાકોલોની વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 વર્ષ કરતા જૂના મકાનોએ ત્રણ લોકોનો ભોગ લીધો હતો જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.
/connect-gujarat/media/media_files/2024/10/26/N7ll6VjQRmsLLbojc7aU.jpeg)
/connect-gujarat/media/post_banners/8d52f1334ee8fa19b9307c8610dd714c1e5a08a96562440d638328c009aa8fee.jpg)
/connect-gujarat/media/post_banners/93f163a5d1418188654b9e028b700dce6de8f8a46c1590752ac23a0032782134.webp)