અમદાવાદ: BRTS બસમાં લાગેલી આગમાં 25 મુસાફરોના જીવ બચાવનાર ડ્રાઈવરને ઈનામ આપી સન્માન કરાયું
અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે એક અઠવાડિયા પહેલા બીઆરટીએસ બસમાં લાગેલી આગમાં 25 જેટલા પેસેન્જર નો સમય સૂચકતાથી જીવ બચાવનાર બસના ડ્રાઇવર દિનેશભાઈ ને પ્રશંસા પત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/47dded085299de00ce9f0b5aef238c83a9d9fcf2f4ec4acf159893aeb9c8ef62.webp)
/connect-gujarat/media/post_banners/b1b3819df02ed9236b236b288c856ac82fecc06ab501e1ef04c971bb5e272b81.webp)
/connect-gujarat/media/post_banners/461fdb259bcc81601346c35a382f4b2e844363da5f3350aea87d71b4d75c5b03.jpg)