ભરૂચ: વાલિયાના 4 ગામોમાં રૂ.12 કરોડના ખર્ચે બનશે પુલ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આયુષ મંત્રાલય દ્વારા આયુષ કોંક્લીવ 3.0 જયપુરમાં આયુષ દ્વારા એક જ મંચ પર ૧૫૦થી વધુ વિશેષગ્ય. શોધકર્તા તેમજ ડોક્ટર દ્વારા એક જ વિષય પર દરેક ડોક્ટરની એનાલિસિસ,થિયરી, કેસસ્ટડી તેમજ મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.
અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભોગ બનનાર સગીરાને શોધી કાઢી તેનું અપહરણ કરનારા આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ વિરાટ કોહલી અને ઋષભ પંતને રાંચીમાં પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું. કોહલી અને પંત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વનડે માટે રાંચીમાં છે.
અંકલેશ્વર GIDC પોલીસે માનવ મંદિર નજીકથી ચોરીની બાઈક સાથે આરોપીની કરી ધરપકડ