ચૈત્ર નવરાત્રી 2023 : નવરાત્રીના સાતમા દિવસે કરો મા કાલરાત્રિની પૂજા, જાણો પૂજા અને સ્તુતિની રીત
નવરાત્રિના સાતમા દિવસે, દેવી દુર્ગાની સાતમી શક્તિ, દેવી કાલરાત્રિની પૂજા કરવાની વિધિ છે. મા કાલરાત્રીને યંત્ર, મંત્ર અને તંત્રની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.