ભરૂચ : PM મોદીની બાલ્ય અવસ્થાથી પ્રધાનમંત્રીના જીવન સફરને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું...
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકો દેશના લોક લાડીલા અને વિશ્વભરમાં અદ્વિતીય લોકચાહના મેળવતા નરેન્દ્ર મોદીના બાલ્ય કાળથી લઈ હાલ દેશના સફળ સુકાની સુધીની યાત્રાથી વાકેફ થાય તે માટે પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી.