સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા માતાજીના ભક્તિરસમાં તરબોળ બનતા માઇ ભક્તો
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. હજારોની સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
/connect-gujarat/media/media_files/2025/12/28/chotila-2025-12-28-13-10-07.jpg)
/connect-gujarat/media/media_files/lKtIt2jXNdID9fzQulZk.jpg)
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/18150921/maxresdefault-107-147.jpg)