ભરૂચ: ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક સરઘસ યોજાયું
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતેથી કેથોલિક ચર્ચ દ્વારા નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતેથી કેથોલિક ચર્ચ દ્વારા નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વર્ષો જુના ચર્ચમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી.