New Update
/connect-gujarat/media/post_banners/f792f7a53ba0128d784dfd63db27c08ee6e4909dcbbdee2b50f86c0a2d5345e0.jpg)
ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વર્ષો જુના ચર્ચમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી..નાતાલના અવસરે ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સવારથી જ લોકો અહી પ્રાર્થના માટે આવવા લાગ્યાં હતાં.
કોરોનાની ગાઇડલાઇનના પાલનની સાથે પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. ચર્ચના ફાધરે જણાવ્યું હતું કે પ્રભુ ઇસુના જન્મદિવસનો ઉત્સવ છે. આ ચર્ચ ૨૦૦ વર્ષ જુનું છે. અને અહી ૪૦૦ વર્ષ જુનું બાઈબલ દર્શનાથે મુકાયું છે.
Latest Stories