સુરત : નાતાલ પર્વની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી, દેવળોમાં ઉમટયાં ખ્રિસ્તીબંધુઓ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વર્ષો જુના ચર્ચમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી.
BY Connect Gujarat25 Dec 2021 1:07 PM GMT
X
Connect Gujarat25 Dec 2021 1:10 PM GMT
ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વર્ષો જુના ચર્ચમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી..નાતાલના અવસરે ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સવારથી જ લોકો અહી પ્રાર્થના માટે આવવા લાગ્યાં હતાં.
કોરોનાની ગાઇડલાઇનના પાલનની સાથે પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. ચર્ચના ફાધરે જણાવ્યું હતું કે પ્રભુ ઇસુના જન્મદિવસનો ઉત્સવ છે. આ ચર્ચ ૨૦૦ વર્ષ જુનું છે. અને અહી ૪૦૦ વર્ષ જુનું બાઈબલ દર્શનાથે મુકાયું છે.
Next Story