દેશ છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી,14 નક્સલવાદીઓ ને કર્યા ઠાર 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી સફળતા,10 નક્સલીઓને કર્યા ઠાર આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત સહિત 5 રાજ્યોએ અગ્નિવીરો માટે અનામતની કરી જાહેરાત ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢની સરકારોએ શુક્રવાર, 26 જુલાઈએ સેનાના અગ્નિવીરોને રાજ્ય પોલીસ ભરતીમાં અનામતની જાહેરાત કરી હતી. By Connect Gujarat 27 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢમાં નક્સલી હુમલામાં બે જવાન શહીદ નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલમાં કર્યો હતો.સુરક્ષા દળના જવાનો ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળ ને નિશાન બનાવતા આઈઈડી બ્લાસ્ટ કર્યો By Connect Gujarat 18 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢમાં કલેકટર અને એસ.પી.ઓફિસમાં આગચંપી,સતનામી સમુદાયના પ્રદર્શન દરમ્યાન હિંસા છત્તીસગઢના બલોદાબજારમાં સતનામી સમુદાયના પ્રદર્શન દરમિયાન સોમવારે ભારે હંગામો થયો. લોકોએ કલેક્ટર કચેરીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી. આ પછી ભીડે પથ્થરમારો શરૂ કર્યો. By Connect Gujarat 11 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn