ભરૂચ: બેવડી ઋતુના કારણે બીમારીના પ્રમાણમાં વધારો,સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
શિયાળના ધીમા પગલે આગમન વચ્ચે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ભરૂચમાં શરદી ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે
શિયાળના ધીમા પગલે આગમન વચ્ચે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ભરૂચમાં શરદી ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે
આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, ઋષિકેશે આગામી આયોજન વિશે મેળવી માહિતી.